- Unauthorized use and/or duplication of any material without express and written permission from Piyuninopamrat (પિયુનીનો પમરાટ) blog’s author is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to Paru Krishnakant "Piyuni" with appropriate and specific direction to the original content.
-

All poems and written work on Piyuninopamrat's Blog by Paru Krishnakant "Piyuni" is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Based on a work at piyuninopamrat.wordpress.com. -
piyuninopamrat.wordpress.co... 74/100 -
Numder of Readers
- 49,217
Categories
Archives
- March 2012 (5)
- November 2011 (6)
- October 2011 (6)
- September 2011 (16)
- July 2011 (5)
- June 2011 (11)
- મે 2011 (3)
- April 2011 (6)
- March 2011 (17)
- February 2011 (23)
- January 2011 (20)
- December 2010 (17)
- November 2010 (13)
- October 2010 (29)
- September 2010 (31)
- August 2010 (28)
- July 2010 (26)
-
Top Posts
- LOVE is the best and most beautiful things in this world.
- કરતબ દિશે કુદરત તણા ખીલીને પુરા !
- સમાજમાન્ય લગ્ન અને દૈવી લગ્ન ....
- “સુન કે તેરી પુકાર, સંગ ચલને કો તેરે કોઈ હોના હો તૈયાર, હિંમતના હાર, ચલ ચલા કર અકેલા ચલ ચલા કર !”
- સમજ્યા કે નહિં?
- આઘાત થકી પ્રત્યાઘાત … અંતે વ્ર્જાઘાત !!!!!! “દીકરા મારા, જરા જો ખમ્યો હોત ……….”
- " પ્રેમમાં યથાર્થ ની ઉજવણી "
- કરતબ, અજબ કરી જાય છે કુદરત!
- જાણે અજાણ્યે સમય જાણે એકાદ દાયકો પાછળ ખસી ગયો હતો .... બેઠક રૂમ જાણે ક્લાસ રૂમ બની રહ્યો !.....
- પ્રેમ અને પ્રણય ....!
-
Recent Posts
-
Your comments are valued.....
Piyuni
-
Authors
મે 2012 M T W T F S S « Mar 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Category Archives: Food for thought
માંસાહાર વિષે ગાંધીજીએ કહેલી વાત, સિંગાપોરની એક સાઉથ ઇન્ડિયન વેજીટેરિયન રેસ્ટોરન્ટમાં …..!
વડીલશ્રી સુરેશભાઈ આપને આદુ કચરતા વિચારવાયુ ઉભરાયો અને તેના વમળમાં બીજા ઘણાયે તણાયા…! શું જીવનના પાયામાં જ હીંસા છે? કેવળ અહીંસા શક્ય છે ખરી? …આપનો આ પ્રશ્ન અને તે અંગે વડીલશ્રી જુગલકીશોરકાકા , સુનીલભાઈ, રાજેન્દ્રભાઈ, અને ચિરાગભાઈ ના મંતવ્યો વાંચતા , … Continue reading
Posted in Food for thought
Tagged "Piyuni", ગાંધીજી, પારૂ કૃષ્ણકાંત, પિયુની, પિયુનીનો પમરાટ, Paru Krishnakant, Paru Krishnakant "Piyuni", piyuninopamrat
6 Comments
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે . ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે ! દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો , જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે ,
આજે સવારથીજ કોણ જાણે કેમ પણ મોઢે આ કાવ્ય પંક્તિઓ આવીને બેસી ગઈ , વારે વારે મેં ખુદ ને આ પંક્તિ ગણગણતા જોઈ . કવિશ્રીએ કેટલી મોટી વાતો અતિ સુંદર શબ્દોમાં ઢાળી ને ખુબ સરળતાથી સમજાવી દીધી છે. મારું અતિ … Continue reading
વિષાદ અને નિરાશા પ્રત્યે …… શું વિષાદ, નિરાશા અને આશાભંગ તે રોજની રામાયણ બની છે ?
વિષાદ અને નિરાશા પ્રત્યે …… શું વિષાદ, નિરાશા અને આશાભંગ તે રોજની રામાયણ બની છે ? હું જયારે નાની હતી ત્યારે એક નર્સરી રાઈમ (nursery rhyme) શીખી હતી , Humpty Dumpty sat on the wall. Humpty Dumpty had a great … Continue reading
વર્તન તારું તું જરા તપાસને, નર્તન હળવું તું જરા રાખને…..
“શું તમે ક્યારેય……” શું તમે ક્યારેય સાવ નિરાંતે બેસીને… કાંઈ પણ બીજું કર્યા વિના….. બાળકોને રમતા જોયા છે ? શું તમે ક્યારેય વરસતા વરસાદનું સંગીત સાંભળ્યું છે ? શું તમે ક્યારેય ચંચલ પતંગિયાનો પીછો કર્યો છે? શું ક્યારેય સવાર પડતી … Continue reading
સંબંધનું મૂળ તત્વ ….આ કોઈ ક્ષુલુક્ક, અપરિપકવ અને સ્વાર્થી સંબંધોની વાત નથી.
સંબંધો …. આ શબ્દને કેટલાય અલગ અલગ પ્રકારોમાં વહેંચી અને વર્ણવી શકાય ! માતા અને બાળકનો સંબંધ … વળી તેમાંય, માં અને દીકરીનો સંબંધ … માં અને દીકરાનો સંબંધ, ક્યારેક વળી સાવકીમાં … તો વળી દત્તક લીધેલું બાળક ! મૂળ … Continue reading
“કવિતામા લય, તાલ અને રસ”
વ્હાલા મિત્રો અને વડીલો , મારા આદરણીય વડીલ મિત્ર શ્રી પી કે દાવડા નો આ લેખ પણ મને ખુબજ ગમ્યો . તેમની વાત સાચી અને સમજવા લાયક લાગી … આવા મોટા અને નામી કવિઓની વાતજ નોખી છે … તેમની બરોબરી … Continue reading
ચાલો લગાવો ડૂબકી…..વ્હાલા મિત્રો, અને આદરણીય વડીલો , આપ સૌના વિચાર જરૂરથી મુકતા જશો ….. Please ……….
ચાલો લગાવો ડૂબકી……વિચારસાગરમાં …….. બોલો આપને શું વિચારરત્ન લાધ્યું ? એક મિત્રએ ઇમેલમાં આ ફોટા મોકલ્યા …… એકજ સ્થળના જુદી જુદી ઋતુમાં જુદા જુદા સમયે લેવાયેલી તસ્વીરો …….. એ જોઈને મને તો આવા વિચારો આવ્યા ….. બોલો તમને શું વિચાર … Continue reading
Posted in Food for thought
Tagged ગુજરાતી સંગ્રહ, જીવન, પારૂ કૃષ્ણકાંત, પિયુની, પિયુની નો પમરાટ, વિચાર, food for thought, Paru Krishnakant "Piyuni", piyuninopamrat
4 Comments
સુખી થવું, કે સુખ પામવું તે દરેકના પોતાના હાથ ની વાત છે. સુખ એક સ્વતંત્ર અનુભવ.
સુખી થવું, કે સુખ પામવું તે દરેકના પોતાના હાથ ની વાત છે. સુખ અંગેનો દ્રષ્ટિકોણ. હમણાંજ થોડા સમય પર શાક માર્કેટમાં એક જુના સંબંધી બેન મળી ગયા . લગભગ બે અઢી વર્ષ પછી અમે મળ્યા હોઈશું , તે પહેલા ખુબ … Continue reading
“I have an apple in my bag …..!” On Teacher’s day……
“I have an apple in my bag …..!” On Teacher’s day…… A teacher teaching Math to five-year-old student asked him, “If I give you one apple and one apple and one apple, how many apples will you have?”Within a few … Continue reading
Posted in Food for thought
Tagged "Piyuni", Paru Krishnakant, Paru Krishnakant "Piyuni", piyuninopamrat
2 Comments
